Talati Practice MCQ Part - 3
‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
અમદાવાદ
બોટાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

સંયોજક
અનુગ
નામયોગી
વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
બોટાદકર
ખબરદાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
સુન્દરમ
ઉશનસ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
આશાપૂર્ણાદેવી
વિષ્ણુ ડે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP