Talati Practice MCQ Part - 3
જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

અરવલ્લી
કચ્છ
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

સુંદરજી બેટાઈ
હરિશંકર દવે
બંસીધર શુકલ
રાધે શ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

7%
6%
9%
5.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP