Talati Practice MCQ Part - 3 'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ જામનગર ગાંધીનગર વડોદરા અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? સ્થાપત્યકલા સંગીતકલા ચિત્રકલા નાટ્યકલા સ્થાપત્યકલા સંગીતકલા ચિત્રકલા નાટ્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ બોટાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ગાંધીનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ચિનુ મોદી લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? અમૃત ‘ઘાયલ’ મરીઝ બરકત વિરાણી આદિલ ‘મસ્યુરી' અમૃત ‘ઘાયલ’ મરીઝ બરકત વિરાણી આદિલ ‘મસ્યુરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ? કાનમ વાગડ વાકળ ચરોતર કાનમ વાગડ વાકળ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP