Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

ક.મા. મુનશી
ભોળાભાઈ દેસાઈ
મહિતપરામ નીલકંઠ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
કોઈ નહીં
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
જવાહરલાલ નહેરુ
ચૌધરીચરણ સિંહ
પી.વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ?

7 જુલાઈ
2 જુલાઈ
10 જુલાઈ
5 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP