Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

ભોળાભાઈ દેસાઈ
મહાત્મા ગાંધી
ક.મા. મુનશી
મહિતપરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
બોટાદકર
ન્હાનાલાલ
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
શ્રીમતી એની બેસન્ટ
નારાયણ ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

કલાપી
ઈશ્વર પેટલીકર
સુંદરમ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP