Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1930
23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી
રાઈ ભરાવી – રસોઈ બનાવવી
કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

દયારામ
ભોજે ભગત
સહજાનંદ સ્વામી
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP