Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1932
23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ હાસ્ય દિવસ’ કયારે ઉજવાય છે ?

9 જાન્યુઆરી
11 જાન્યુઆરી
10 જાન્યુઆરી
8 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાત પગલા આકાશમાં’ કોની કૃતિ છે ?

ધીરજબેન પરીખ
હંસાબહેન દવે
ભૂપત વાડોદરિયા
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો.

અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતિચાર, અતલસ, અતોલ, અતીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP