Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટીલરી ગનનું નામ શું છે ?

ધનુષ
પ્રહાર
ત્રિશુલ
અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તડપદા શબ્દો આપો :- ટીંઢોર

અબિલ ગુલાલ
ગાર માટી
મેઘધનુષ્ય
ઢોલ પીટાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અલ્સર
કેન્સર
એઈડસ
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP