Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1930
23 માર્ચ, 1933
23 માર્ચ, 1931
23 માર્ચ, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
એક પણ નહીં
ખંડેરાવ ગાયકવાડ
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

ભૂચરમોરી
ધ્રાંગધ્રા
અડાસ
હળવદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP