Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રેમાનંદ સાહિત્ય સભા
સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સૌજન્ય કોનું તખલ્લુસ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
વર્ષા અડાલજા
મધુસુદન ઠાકર
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ?

લાલ કિલ્લો
પોર્ટબ્લેર
કોલકાતા
કટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP