Talati Practice MCQ Part - 4
પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ?

ભાગ-8
ભાગ-9
ભાગ-7
ભાગ-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

ગુલાબદાસ બ્રોકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
કાકાસાહેબ કાલેલકર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તડપદા શબ્દો આપો :- ટીંઢોર

ગાર માટી
અબિલ ગુલાલ
મેઘધનુષ્ય
ઢોલ પીટાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનઅતાર
પુનવતાર
પુનર્અવતાર
પુનર્વતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP