Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–16
અનુચ્છેદ–14
અનુચ્છેદ–12
અનુચ્છેદ–18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

યુએઈ
સાઉદી અરેબિયા
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
અનન્વય
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

દ્વિગુ
દ્વન્દ્વ
બહુવ્રીહિ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

રાવજી પટેલ
ઝીણાભાઈ દેસાઈ
જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP