Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાચી જોડણી શોધો.

ઊંબાડિયુ
ઊંબાડિયું
ઉંબાડિયું
ઉંબાડિયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

ઈશ્વર પેટલીકર
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડા
એક શિકારી પક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP