Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી રાજનાથ સિંહ
શ્રી અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

અનુગાંધી યુગ
ભક્તિ યુગ
ગાંધી યુગ
આધુનિક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
"જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત"

ગીરનાર
અસ્તાચળ
પાવાગઢ
હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

પુનર્વસુ
ઈન્દુ
શ્રવણ
સુન્દરમ્‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જે તમારુ છે તે તમને કાલે ચોક્કસ મળી જશે

You will get tomorrow whatever is your
You shall get whatever is yours tomorrow
You will get tomorrow whatever is your
none

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

નવાઝ શરીફ
એક પણ નહીં
સુલતાન શરીફ
ટીપુ સુલતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP