સામાન્ય જ્ઞાન (GK) સરરવતી પુરસ્કારની સ્થાપના ક્યારે કરાઈ હતી ? 1999 1991 1995 2005 1999 1991 1995 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ? 193 195 197 191 193 195 197 191 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? મામલતદારશ્રીને કલેકટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને મામલતદારશ્રીને કલેકટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કયું નામ જૂથમાં બેસતું નથી ? નિરમા ગોદરેજ બિરલા બજાજ નિરમા ગોદરેજ બિરલા બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP