વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ
ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ
આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે.
આપેલ બંને
મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ?

SATYAM
આપેલ પૈકી એક પણ નહીં
PRANAYAM
VYAYAM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP