Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, આસામ અને મદ્રાસ
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
બંગાળ, બિહાર અને ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ?

શિખરિણી
પૃથ્વી
મનહર
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ?

11 સપ્ટેમ્બર, 1893
20 માર્ચ, 1899
12 જાન્યુઆરી, 1898
4 જુલાઈ, 1902

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

જ્યોતીન્દ્ર દવે
ચંદ્રવદન મહેતા
સુરેશ જોશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
મહેસાણા
પાટણ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP