Talati Practice MCQ Part - 6 મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ? વેપાર વિભાગ સૈનિક વિભાગ માણવિભાગ કૃષિ વિભાગ વેપાર વિભાગ સૈનિક વિભાગ માણવિભાગ કૃષિ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 18 (1/13)% 30% 23 (1/13)% 27 (1/8)% 18 (1/13)% 30% 23 (1/13)% 27 (1/8)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8%ના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,800 થાય ? 5,500 4,000 4,800 4,500 5,500 4,000 4,800 4,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ મહેસાણા જામનગર મોરબી બોટાદ મહેસાણા જામનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP