Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

કૃષિ વિભાગ
માણવિભાગ
સૈનિક વિભાગ
વેપાર વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલર કોણ હતા ?

અચલા દેવરે
શાન્તિ મલિક
સોનલ માનસિંગ
સામંથા ક્રિશ્નન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

પુંજાભાઈ વકીલ
મોહનલાલ પંડ્યા
શંકર બેંકર
વસંતરાવ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP