Talati Practice MCQ Part - 6 મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ? કૃષિ વિભાગ માણવિભાગ સૈનિક વિભાગ વેપાર વિભાગ કૃષિ વિભાગ માણવિભાગ સૈનિક વિભાગ વેપાર વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?3F,6G,11I,18L,___. 25N 21O 27P 25P 25N 21O 27P 25P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય ? 2πr πr² π 1/π 2πr πr² π 1/π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેલાવ માતાનો મેળો કયાં ભરાય છે ? ચરાડા બારાવાડ આજોલ ગરબાડા ચરાડા બારાવાડ આજોલ ગરબાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP