Talati Practice MCQ Part - 6
સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયુ છે ?

ગ્રેફાઈટ
કેલ્સાઈટ
અકીક
જિપ્સમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ગાંધીજી
ડૉ.જીવરાજ મહેતા
સયાજીરાવ ગાયકવાડ
બાબુભાઈ જ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
મૂળરાજ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઝવેરચંદ મેઘાણી
દલપતરામ
નર્મદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કી સમિતિની રચના કરવામાં આવી હતી ?

ગ્રામોદ્ધાર સમિતિ
જનતા સમિતિ
પંચાયતી રાજ સમિતિ
કાર્ડ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP