Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 2,870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,722 થાય ? 9 5 12 10 9 5 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 જાન્યુઆરી, 2003ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી, 2010ના રોજ કયો વાર હશે ? મંગળવાર શનિવાર સોમવાર રવિવાર મંગળવાર શનિવાર સોમવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ? એપિસ મેલીફેરા એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ? 45,000 48,000 23,000 36,000 45,000 48,000 23,000 36,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP