Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

પ્રભુલાલ પટેલ
મૂળશંકર વ્યાસ
અમૃતલાલ ઠક્કર
ચુનીલાલ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ
ગરબડદાસ મુખી
રૂપા નાયક અને કેવલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP