Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

હિન્દુ અનાથ આશ્રમ
ગોપાળદાસની હવેલી
મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વીર સાવરકર
લોકમાન્ય તિલક
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ?

બોટાદ
જૂનાગઢ
પોરબંદર
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP