Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ? વીર સાવરકર લોકમાન્ય તિલક વાસુદેવ બળવંત ફડકે ખુદીરામ બોઝ વીર સાવરકર લોકમાન્ય તિલક વાસુદેવ બળવંત ફડકે ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? બોટાદ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ બોટાદ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ એક પક્ષી ભારતમાં માત્ર કચ્છમાં જ માળા કરે છે ? સારસ બાજ સુરખાબ શાહમૃગ સારસ બાજ સુરખાબ શાહમૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ સાથે કયુ વર્ષ સંબંધિત છે ? 2004 2000 2008 2002 2004 2000 2008 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 We have been in Gandhinagar ___ 1997. from about for since from about for since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP