Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

સંતરામ મંદિર
ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ
મોહનલાલ પંડ્યાનું મકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

લાયકાત ગુમાવવી
ખોટું કામ કરવુ
ખોટી વાત ઉડાડવી
ખોટા પુરવાર થવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા ગ્રહને ‘પાઘડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે ?

શુક્ર
શનિ
ગુરુ
બુધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

11250
10000
13500
12200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP