Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

છોટુભાઈ પુરાણી
અમૃતલાલ ઠક્કર
નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ?

10 મીટર/સેકન્ડ
100/19 મીટર/સેકન્ડ
5 મીટર/સેકન્ડ
8 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP