Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-253
અનુચ્છેદ-114
અનુચ્છેદ-266
અનુચ્છેદ-267

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
ગાંધીજી
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
શિલાદિત્ય સાતમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઉથલપાથલ થવી
ઘસડી કાઢવો
મન આપવું
ઈર્ષા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP