ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય
ગવર્નર
ચેરમેન સેબી
ચેરમેન નાબાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બજારમાં તરલતા વધે છે.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP