ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

એસ. ચક્રવર્તી
એ. કે. સેન
વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP