ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સોનેરી તંતુ ક્રાંતિ' કયા પાક સાથે સંકળાયેલ છે ? શણ તેલીબિયાં સૂર્યમુખી કપાસનું તંતુ શણ તેલીબિયાં સૂર્યમુખી કપાસનું તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાં મંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાં મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? ઓસ્બોર્ન સ્મિથ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ બેનેગલ રામારાવ ઓસ્બોર્ન સ્મિથ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ બેનેગલ રામારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 212 મો 221 મો 122 મો 121 મો 212 મો 221 મો 122 મો 121 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ? ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. આપેલ બધા વિધાનો સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP