ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

અર્થશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ
ભૂસ્તરશાસ્ત્ર
જૈવ રસાયણશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

મથુરા
સિલીગુરી
સિમલા
ન્યુ દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP