ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

ડો. બાબાસાહેબ આંબેડકર
દાદાભાઈ નવરોજી
પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ?

અધિકાર પૃચ્છા
ઉત્પ્રેષણ
પરમાદેશ
બંદી પ્રત્યક્ષી કરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

પ્રશાસકીય ખરડો
નાણાકીય ખરડો
બંધારણીય ખરડો
વિશેષ ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP