ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

મારા ભક્તનો કદી નાશ થતો નથી.
ત્યાગ કરો અને સુખ ભોગવો
જેવું કર્મ તેવું ફળ
વહેમ રાખનારનો વિનાશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?

ત્રિકાલ - બહુવ્રીહી
દુઃખ વિયોગ - મધ્યમપદલોપી
દિક્કાલ - તત્પુરુષ
મડાગાંઠ - કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

તે આત્મા તું જ છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્ તત્વ આત્મા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP