ટકાવારી (Percentage)
શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ?
20 × 2/100 = 0.4 લિટર
(20+x) × 1/100 = 0.4
20 + x = 100 × 0.4
20 + x = 40
x = 40 - 20
x = 20 લિટર
સમજણ
મિશ્રણમાં x લિટર દૂધ ઉમેરવામાં આવે છે. તેથી મિશ્રણમાં દુધના ટકા વધશે. પરંતુ પાણીના ટકા ઘટશે. અહીં પાણીનો જથ્થો પહેલા જેટલો જ રહેશે. તેથી ઉમેરવામાં આવતું દુધ 20 લિટર હશે.
ટકાવારી (Percentage)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?