સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

સિકંદરશાહ
મુહમ્મદશાહ ત્રીજો
બહાદુરશાહ
અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ
તત્પોદક કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

કલકત્તામાં મેટ્રો કંડક્ટર
મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

દેવગૌડા
વી.પી.સિંગ
પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપરા
કરીના કપૂર
પરિણીતી ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP