ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 154 182 168 132 154 182 168 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3 & 4 1,2 & 3 1,3,4 & 5 1,2,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,3,4 & 5 1,2,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? પથ્થરની કાંસાની લાકડાંની લોખંડની પથ્થરની કાંસાની લાકડાંની લોખંડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? કરશનદાસ મૂળજી નર્મદ મહિપતરામ દલપતરામ કરશનદાસ મૂળજી નર્મદ મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP