ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? સ્તૂપ ભીંતચિત્રો સ્તંભાલેખ શૈલ ગુફાઓ સ્તૂપ ભીંતચિત્રો સ્તંભાલેખ શૈલ ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 માર્ચ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 એપ્રિલ, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1962 1965 1972 1970 1962 1965 1972 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP