ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

નવલરામ
મણિલાલ ત્રિવેદી
મણિશંકર કીકાણી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

નાગાર્જુનસૂરી
સ્થુલીભદ્ર
દેવાર્ધિશ્રમાશ્રવણ
અશ્વઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

ભારતીય સંઘમાં જોડાયા
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP