ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 10 નવેમ્બર 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 10 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર કલેકટર જિલ્લા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર કલેકટર જિલ્લા પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? બી.બી. લાલ એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા બી.બી. લાલ એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP