પર્યાવરણ (The environment) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર વાતાનુકૂલન અસર આપેલ પૈકી એક પણ નહીં ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર વાતાનુકૂલન અસર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ (NAPCC) હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં ___ મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે. 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 30% 25% 33% 32% 30% 25% 33% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે ? ઈ.સ. 1991-92 ઈ.સ. 1990-91 ઈ.સ. 1986-87 ઈ.સ. 1983-84 ઈ.સ. 1991-92 ઈ.સ. 1990-91 ઈ.સ. 1986-87 ઈ.સ. 1983-84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણીય કાયદા અને વર્ષની કઈ જોડ સાચી નથી ? પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972 હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980 જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974 પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972 હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980 જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP