GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

આપેલ બંને
FERA નું સ્થાન FEMA એ લીધું છે.
MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 3,600
રૂ. 22,500
રૂ. 5,400
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP