ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

નાણાકીય ખરડો
પ્રશાસકીય ખરડો
બંધારણીય ખરડો
વિશેષ ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

2
3
રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

અર્પિત દરજ્જો
અર્જિત દરજ્જો
ધાર્મિક દરજ્જો
અર્પિત અને અર્જિત બંને દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ?

સંસદ
કેન્દ્ર સરકાર
સુપ્રિમ કોર્ટ
દિલ્હી હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP