ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો
અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP