ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ
લોકસભા સ્પીકર
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

જાણીતા સમાજવિજ્ઞાની
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
પછાતવર્ગના સંસદ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1949
26 જાન્યુઆરી 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-330
અનુચ્છેદ-329
અનુચ્છેદ-325
અનુચ્છેદ-324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP