ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
લોકસભા સ્પીકર
ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ?

માનવસંશાધન પ્રધાન
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
વિરોધ પક્ષના નેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

સી. રાજગોપાલાચારી
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.
સંસદને ન્યાયિક સત્તા
બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-336
આર્ટિકલ-337(ક)
આર્ટિકલ-334(અ)
આર્ટિકલ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP