ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

નાગભટ્ટ - II
મીહિરભોજ નાગભટ્ટ - II
નાગભટ્ટ -I
વિક્રમાદિત્ય - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કર્ણદેવ સોલંકી
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?

કોચરબ આશ્રમ
સન્યાસ આશ્રમ
ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

ઇન્દુમતીબહેન શેઠ
સી.એન. શાહ
પૂર્ણિમાબેન પકવાસા
મીઠુબહેન પિટીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

મહાકુંવરબા
કૌશલ્યાદેવી
મણીબા
રાજબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP