ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સેનાપતિ કે સૈન્યનો વડો વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીર સેનાપતિ કે સૈન્યનો વડો વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1962 1965 1972 1970 1962 1965 1972 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? રાસ ઉત્તરસંડા પેટલી કરાડી રાસ ઉત્તરસંડા પેટલી કરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? પરિહાર વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ મૈત્રક વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP