ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ? સુરેન્દ્રજી પરીક્ષિતલાલ મજુમદાર કરમશીભાઈ મકવાણા શંભુભાઈ ત્રિવેદી સુરેન્દ્રજી પરીક્ષિતલાલ મજુમદાર કરમશીભાઈ મકવાણા શંભુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? લીલાવતી નર્મદાગૌરી સુશિલા મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. સોમપ્રભાચાર્ય શ્રમણાચાર્ય સૂરાચાર્ય દેવચંદ્ર સોમપ્રભાચાર્ય શ્રમણાચાર્ય સૂરાચાર્ય દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP