ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? જામનગર મોરબી રાજકોટ ભાવનગર જામનગર મોરબી રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? પંચમહાલ રાજપીપળા દાહોદ ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર દુર્ગાદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર મહેશદાસ વીર દુર્ગાદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર મહેશદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? માણેકવાડા જૈસવાડા નગવાડા ઝીંઝુવાડા માણેકવાડા જૈસવાડા નગવાડા ઝીંઝુવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP