ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ - II નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. ધ્રુવ આદિત્ય વિક્રમ કામિની ધ્રુવ આદિત્ય વિક્રમ કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ? જમીન મહેસૂલમાં વધારો ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર જમીન મહેસૂલમાં વધારો ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP