ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? સર્ટીઓરરી હેબિયસ કોર્પસ મેન્ડેમસ કૉ-વોરન્ટો સર્ટીઓરરી હેબિયસ કોર્પસ મેન્ડેમસ કૉ-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? પી.એન. ભગવતી પ્રકાશભઈ ઠક્કર એસ.પી. ભરૂચા હરિલાલ જે. કણિયા પી.એન. ભગવતી પ્રકાશભઈ ઠક્કર એસ.પી. ભરૂચા હરિલાલ જે. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 109 112 110 111 109 112 110 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP