ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

હેબિયસ કોર્પસ
કૉ-વોરન્ટો
મેન્ડેમસ
સર્ટીઓરરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાજયના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –343
આર્ટિકલ –340
આર્ટિકલ –342
આર્ટિકલ –341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
લોકસભાના અધ્યક્ષ બને છે.
બંનેના અધ્યક્ષ બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ?

શ્રીમતી જ્ઞાનસુધા
શ્રીમતી લીલા શેઠ
શ્રીમતી એમ. ફાતિમાં બીબી
શ્રીમતી રંજના દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP