ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઋગ્વેદ
કઠોરોપનિષદ
મુંડકોપનિષદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?

ઉત્પ્રેષણ
પ્રતિષેધ
બંદી પ્રત્યક્ષીકરણ
પરમાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

સરોજીની નાયડુ
સી. રાજગોપાલાચારી
ડો. રાજેન્દ્ર પ્રસાદ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જનજાતિઓ
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જાતિઓ
ઉપર પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP