ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ? ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 28 30 25 35 28 30 25 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકા જોડો. (a) ગ્રામ પંચાયતોની રચના(b) રાજ્યના એડવોકેટ જનરલ (c) વિધાનસભાઓની રચના (d) નાણાં કમીશન(1) આર્ટિકલ – 170(2) આર્ટિકલ – 280(3) આર્ટિકલ – 40(4) આર્ટિકલ – 165 b-4, a-3, c-1, d-2 c-2, b-4, a-3, d-1 a-4, c-1, d-2, b-3 c-4, a-3, b-2, c-1 b-4, a-3, c-1, d-2 c-2, b-4, a-3, d-1 a-4, c-1, d-2, b-3 c-4, a-3, b-2, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વન સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વન સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ન્યાયાલયની બહાર પતાવટ પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP