ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

હજીરા (સુરત)
જામનગર રિલાયન્સ
મથુરા
સાબરમતી (અમદાવાદ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

શંખાવલી વનસ્પતિ
ખેરનાં વૃક્ષો
ગુગળના વૃક્ષો
ચારોળીના વૃક્ષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP