ભારતની ભૂગોળ (Geography of India)
ભારત ___ ની વચ્ચે આવે છે.

8°4' N અને 37°6'N અક્ષાંશ
17°5' N અને 53°2'N અક્ષાંશ
23°3' N અને 62°1'N અક્ષાંશ
1° N અને 29°4' N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP