ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? કરણપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ વિષ્ણુપ્રયાગ કરણપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ વિષ્ણુપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?નામA) ગસમ પાની અભ્યારણ્ય - આસામ B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન 1 અને 2 1,2 અને 3 2 અને 3 2,3, અને 4 1 અને 2 1,2 અને 3 2 અને 3 2,3, અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે ? 7 4 5 8 7 4 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 9 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ? મૈત્રી જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના સિખો જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં મૈત્રી જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના સિખો જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લૂસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP