ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP