ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? પાલ ચાલુક્ય રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર પાલ ચાલુક્ય રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- મૈગેસ્થનીજ હ્યુ એન ત્સંગ કૌટિલ્ય ફાહ્યાન મૈગેસ્થનીજ હ્યુ એન ત્સંગ કૌટિલ્ય ફાહ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP