ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
એક સ્થળેથી બીજા સ્થળે જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP