ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1
ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

પ્રથમ કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ
તૃતીય કર્ણાટક વિગ્રહ
બકસરનું યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP