ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - V એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII એક્ટ - V એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? મુહમ્મદ શાહ બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર મુહમ્મદ શાહ બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP