ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી જમનલાલ બજાજ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી જમનલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 5 6 7 4 5 6 7 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP