ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

ગોપાલકૃષ્ણ ગોખલે
બાળ ગંગાધર તિલક
લાલા લજપતરાય
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

1લી ઓગસ્ટ, 1946
2જી સપ્ટેમ્બર, 1946
5મી સપ્ટેમ્બર, 1946
2જી ઓક્ટોબર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

હિન્દુ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

પિરવા
સાહગૌરા
ગિરનાર
અનુરાધાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી
પહેલી અને બીજી
બીજી અને ત્રીજી
પહેલી અને ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP