ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? મૂળશંકર દયારામ લાભશંકર સાધુરામ એકેય નહીં રણછોડરાય દયારામ મૂળશંકર દયારામ લાભશંકર સાધુરામ એકેય નહીં રણછોડરાય દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iv, c-i, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iv, c-i, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી લોથલ - ભોગાવો રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી લોથલ - ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા અલ્ફાંસો-દ-અલ્બુકર્ક કોર્નેલિસ-ડ-હસ્તમાન વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા અલ્ફાંસો-દ-અલ્બુકર્ક કોર્નેલિસ-ડ-હસ્તમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP