સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

બિહાર
જમ્મુ-કાશ્મિર
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

વિજયનગર સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય
ગુલામ વંશ
ખીલજી વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP