સામાન્ય જ્ઞાન (GK) 'અલ-જઝીરા' શું છે ? એક વહાણ ટી.વી. ચેનલ એક ટાપુ સમાચારપત્ર એક વહાણ ટી.વી. ચેનલ એક ટાપુ સમાચારપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? બિહાર જમ્મુ-કાશ્મિર ગુજરાત મહારાષ્ટ્ર બિહાર જમ્મુ-કાશ્મિર ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? મેઘાણી બોટાદકર કલાપી પ્રેમાનંદ મેઘાણી બોટાદકર કલાપી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP