સામાન્ય વિજ્ઞાન (General Science)
માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ?

પ્રોટીન
કાર્બોદિત પદાર્થ
લોહતત્વ
ચરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ?

વર્ષ 1995, જ્યોતિ બાસુ
વર્ષ 1996, જ્યોતિ બાસુ
વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી
વર્ષ 1993, સુખરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્નેલનો નિયમ શાના માટે છે ?

પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનો પ્રવેગ
પ્રકાશનો વેગ
પ્રકાશનું પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP