ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 267 (2) 266 (2) 309 266 (1) 267 (2) 266 (2) 309 266 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 40 સભ્યો 100 સભ્યો 30 સભ્યો 60 સભ્યો 40 સભ્યો 100 સભ્યો 30 સભ્યો 60 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP