ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ?

લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ
જમીન સુધારણા
ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ
ભાષાન્ત સમાવિષ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 339
આર્ટિકલ - 342
આર્ટિકલ - 337
આર્ટિકલ - 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને
ભારતના દરેક નાગરિકને
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP