ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વિદ્યાગૌરી નીલકંઠ
ધીરુબેન પટેલ
વર્ષાબેન અડાલજા
સરોજબેન પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
ઊંચી ડેલી
સૂકી ધરતી સુકું આકાશ
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

નવલરામ ત્રિવેદી
ઇશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP