ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? સરોજબેન પાઠક વર્ષાબેન અડાલજા ધીરુબેન પટેલ વિદ્યાગૌરી નીલકંઠ સરોજબેન પાઠક વર્ષાબેન અડાલજા ધીરુબેન પટેલ વિદ્યાગૌરી નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1954 1953 1951 1952 1954 1953 1951 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 a-1, b-4, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ વજેસંગ રાજપૂત હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ વજેસંગ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP