ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વર્ષાબેન અડાલજા
ધીરુબેન પટેલ
વિદ્યાગૌરી નીલકંઠ
સરોજબેન પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

ચૈત્ર નવરાત્રી
અષાઢ નવરાત્રી
માઘ નવરાત્રી
આસો નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP