ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ચંદ્રકાંત બક્ષી ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર કાળચક્ર સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર કાળચક્ર સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? પ્રેમરસગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા હરિગીતા પ્રેમરસગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની સ્નેહરશ્મિની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP