ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? કવિ દલપતરામ નન્હાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નન્હાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી શીખરીણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? દિવાળીબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ રાધાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP