ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાંત બક્ષી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચોરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચોરીચોરા સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? જિન સંતાન વિશ્વાસી પારસી જિન સંતાન વિશ્વાસી પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? કલાપી નર્મદ ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નર્મદ ન્હાનાલાલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP