ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

રમેશ પારેખ
હસમુખ પાઠક
સુરેશ જોષી
લાભશંક્ર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
પંડિત યુગ - કાન્ત, કલાપી
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

રાજચંદ્ર શુક્લ
આદિલ મન્સૂરી
હિમાંશી શેલત
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP