ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ચોરીચોરા
સાયમન કમિશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ
ગોળમેજી પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
સિંધુડો
સોરઠ સંતવાણી
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

નરહિર પરીખ
કરસનદાસ માણેક
દલસુખભાઈ માલવિયા
વજુ કોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP