ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઈ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઈ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ સાડી પાનેતર મીંઠળ પાલવ સાડી પાનેતર મીંઠળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? યશવંત શુક્લ સુન્દરમ રાજેન્દ્ર શાહ મધુસૂદન કોઠારી યશવંત શુક્લ સુન્દરમ રાજેન્દ્ર શાહ મધુસૂદન કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે મૂળશંકર મુલાણી દર્શક ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે મૂળશંકર મુલાણી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP