ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? ભવની ભવાઈ-કેતન મહેતા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ ભવની ભવાઈ-કેતન મહેતા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? કરણઘેલો રાજાધિરાજ જીગર અને અમી અભિમન્યુ આખ્યાન કરણઘેલો રાજાધિરાજ જીગર અને અમી અભિમન્યુ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશચંદ્ર ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશચંદ્ર ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP