ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
ચોરીચોરા
સાયમન કમિશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સોરઠ સંતવાણી
માણસાઈના દીવા
યુગવંદના
સિંધુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

મરણ પ્રસંગે
જન્મ પ્રસંગે
લગ્ન પ્રસંગે
દિક્ષા પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
સંજુ વાળા
ગુલાબદાસ બ્રોકર
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP