ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ ચોરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચોરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ શામળ ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? શરદ ઠાકર નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે મરણ પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી સંજુ વાળા ગુલાબદાસ બ્રોકર મધુસૂદન પારેખ ડૉ. હરિવલ્લભ ભાયાણી સંજુ વાળા ગુલાબદાસ બ્રોકર મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP