ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ પ્રેમાનંદ દયાનંદ સહજાનંદ રામાનંદ પ્રેમાનંદ દયાનંદ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી મગનભાઈ બી. પટેલ - કિન્નરી પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી મગનભાઈ બી. પટેલ - કિન્નરી પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ધીરુબેન પટેલ - વાંસનો અંકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો. પદ છપ્પા કાફી ગીત પદ છપ્પા કાફી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા ગુલાબબા જીવીબા રૂપાળીબા કાશીબા ગુલાબબા જીવીબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP