ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? પ્યાસ આગમન મહેફિલ ગાતાં ઝરણાં પ્યાસ આગમન મહેફિલ ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? સિદી કોટવાલિયા ધાનક પઢાર સિદી કોટવાલિયા ધાનક પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP