ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
દલપતરામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નગીનદાસ તુળજાદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ગુણવંત શાહ
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP